વજન વધારવા તથા ઘટાડવાના એક્સપર્ટ
Call Now |
Whatsapp |
Google Map
Services / Offers
કોઈ પણ પ્રકારની બીમારી ફકત ભોજન પરિવર્તન ની પ્રક્રિયા થી ઈલાજ શક્ય છે.ના દવા ના ડોક્ટર ના હોસ્પિટલ ફકત અને ફકત ભોજન પરિવર્તન થી જ.
આ એક એવી બીમારીઓ મટાડવા ની સાધના પધ્ધતિ છે. જેમાં આધુનિક વિજ્ઞાન અને એલોપથી દવાઓની ડોક્ટર કે હોસ્પિટલ ની જરૂર રહેતી નથી. ભગવાન શ્રી શિવજી પ્રેરિત તપ સેવા સુમિરન ની સાધના કરવાથી શરીર નિરોગી રહે છે. GOD ભગવાને ઉત્પન્ન કરેલ વનસ્પતિ ભોજન લેવા થી શરીર નિરોગી રહે છે તેઓ મારો જાત અનુભવ છે.
Time
૨૪ કલાક ( વોટ્સએપ દ્વારા )
Address
33, ભગીરથ સોસાયટી, નારણપુરા, અમદાવાદ - 380013